May 2, 2026
શ્યામ એન્ડોલોજી ફાઉન્ડેશન સંચાલિત…. કરુણાલય કેન્સર પેલી એટીવ કેર સેન્ટરમાં દર્દીઓને મફત સારવાર અપાય છે : ડો ચિરાગ શાહ અમદાવાદ:. મારું કેન્સર મટ્યું, હવે તો જિંદગી શાંતિથી જીવાશે…….. આ શબ્દો છે કેન્સરના એક દર્દીના અને તેમને આ રોગના ગરીબ દર્દીઓને મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો આવા તો અનેક કિસ્સા છે કે જેમણે મોતને નજીકથી જોયું છે. અમદાવાદ શહેરમાં પણ ડોક્ટર અને તેમના પરિવારે કેન્સર ગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ધાર કર્યો અને આજે તે પોતાની ટીમ સાથે હોસ્પિટલમાં અને ઘર સુધી સેવા પૂરી પાડી રહ્યા છે તો આવો જાણીએ આવા એક સેવાભાવી ડોક્ટર ની કહાની….
શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન સંચાલિત “કરુણાલય – કેન્સર પેલીએટીવ કેર સેન્ટર”ની શરૂઆત એડવાન્સ કેન્સરના દર્દીઓની સારવાર માટે સમાન...
Read More Read more about શ્યામ એન્ડોલોજી ફાઉન્ડેશન સંચાલિત…. કરુણાલય કેન્સર પેલી એટીવ કેર સેન્ટરમાં દર્દીઓને મફત સારવાર અપાય છે : ડો ચિરાગ શાહ અમદાવાદ:. મારું કેન્સર મટ્યું, હવે તો જિંદગી શાંતિથી જીવાશે…….. આ શબ્દો છે કેન્સરના એક દર્દીના અને તેમને આ રોગના ગરીબ દર્દીઓને મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો આવા તો અનેક કિસ્સા છે કે જેમણે મોતને નજીકથી જોયું છે. અમદાવાદ શહેરમાં પણ ડોક્ટર અને તેમના પરિવારે કેન્સર ગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ધાર કર્યો અને આજે તે પોતાની ટીમ સાથે હોસ્પિટલમાં અને ઘર સુધી સેવા પૂરી પાડી રહ્યા છે તો આવો જાણીએ આવા એક સેવાભાવી ડોક્ટર ની કહાની….